રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી...
અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત દ્વારા અગ્રવાલ સમાજની એકતા, સંગઠન તથા રાજકીય સહભાગિતાને વધુ સશક્ત બનાવવા હેતુથી પ્રદેશ કાર્યકારિણી સભા તેમજ રાજકીય વિંગની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન...
દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા...
ભારતે મંગળવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન પોતાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર(ર્ઁદ્ભ)માં થઈ રહેલા માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન પરથી વૈશ્વિક સમુદાયનું...
જામનગરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું...
રાજ્યના પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સનું દૂષણ રોકવાની કામગીરીને પ્રાથમિકતા...