રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી...
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી એક પેટ શોપમાંથી પક્ષીઓની ચોરી કરવામાં આવી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.. મોડીરાત્રે કારમાં આવેલા ચોરોએ દુકાનના શટર તોડીને...
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વતન એવા સુરતમાં જ લૂંટના બનાવથી હાહાકાર મચી ગયો છે.. એક જ્વેલર્સ શોરૂમમાં ગોળીબાર કરીને લૂંટારૂઓએ માલિકનું મોત નિપજાવ્યું હતું, જોકે...