શ્રેણી : રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

શિવસેના UBTમાં દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા:રોહિત પવાર

શિવસેના UBTમાં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં...
રાષ્ટ્રીય

દેશના ૧૭ રાજ્યોમાં ૧૨ કલાકમાં વરસાદ-વાવાઝોડાનું ઍલર્ટ

ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે, અને ઝારખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ૧૨ કલાકની...
રાષ્ટ્રીય

NEET બાદ હવે UPSCના પેપર લીકની આશંકા

લોક સેવા આયોગ  પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો...
રાષ્ટ્રીય

આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ૧૬મી સદીના મહાન શાસક મહારાણા પ્રતાપની પ્રતિમાનું...
રાષ્ટ્રીય

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! ૪૩ મહિનાનો રેકોર્ડ તૂટ્યા

દેશમાં મોંઘવારી સામાન્ય જનતા અને અર્થતંત્રનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. મે ૨૦૨૬ માં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૯.૬૮% ની ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો...
રાષ્ટ્રીય

રાજ્યસભામાં બદલાવા જઈ રહ્યા છે નંબર, NDA બહુમતીની નજીક

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે, સંસદીય આંકડામાં હવે ફેરફાર થવાની તૈયારી છે. આની અસર તાજેતરની રાજ્યસભાની ૨૪ બેઠકો માટે થયેલી ચૂંટણીઓથી પણ થશે, જ્યાં...
રાષ્ટ્રીય

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન...
રાષ્ટ્રીય

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી વડા (ઝ્રરૈીક ર્ક ંરી છદ્બિઅ જીંટ્ઠકક) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્તમાન આર્મી...
રાષ્ટ્રીય

આસામના જાેરહાટ એરબેસ AIFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

આસામના જાેરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક છદ્ગ-૩૨ પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા...
રાષ્ટ્રીય

કર્ણાટકના CMસિદ્ધારમૈયાએ કરી રાજીનામાની જાહેરાત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીટિંગમાં તેમણે આ જાહેરાત કરી છે. તેમણે મંત્રીઓને પોતાના...