શિવસેના UBTમાં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં...
લોક સેવા આયોગ પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો...
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ૧૬મી સદીના મહાન શાસક મહારાણા પ્રતાપની પ્રતિમાનું...
દેશમાં મોંઘવારી સામાન્ય જનતા અને અર્થતંત્રનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. મે ૨૦૨૬ માં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૯.૬૮% ની ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો...
તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે, સંસદીય આંકડામાં હવે ફેરફાર થવાની તૈયારી છે. આની અસર તાજેતરની રાજ્યસભાની ૨૪ બેઠકો માટે થયેલી ચૂંટણીઓથી પણ થશે, જ્યાં...
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન...
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી વડા (ઝ્રરૈીક ર્ક ંરી છદ્બિઅ જીંટ્ઠકક) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્તમાન આર્મી...
આસામના જાેરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક છદ્ગ-૩૨ પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીટિંગમાં તેમણે આ જાહેરાત કરી છે. તેમણે મંત્રીઓને પોતાના...