શ્રેણી : ગુજરાત

OTHER

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા....
ગુજરાત

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, ૨૪ કલાકમાં ૬૨ તાલુકામાં ખાબક્યો

અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને રાહત મળી છે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં...
OTHER

યુનેસ્કોમાંદુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં કમળ અને ઓર્કિડની ડિઝાઇને મંત્રમુગ્ધ કર્યા

વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની વૈશ્વિક રેસમાં અદાણી ગ્રુપે ભારતનો ડંકો વગાડ્યો છે.અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૧) અને ગુવાહાટીના...
OTHER

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત

અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ...
ગુજરાત

ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : અમિત ચાવડા

  અમદાવાદમાં આયોજિત ખેડૂતોની મહારેલી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે,ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત...
ગુજરાત

પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન ધરણા પર બેઠાં

સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપની આંતરિક નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે. નાંદોદ વિધાનસભાના ભાજપના મહિલા ધારાસભ્ય ડો....
ગુજરાત

ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે અમદાવાદમાં શક્તિપ્રદર્શન

અમદાવાદ ૧૫ જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંઘર્ષ અને આક્રોશનું સાક્ષી બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હજારો ખેડૂતો આજે પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદના...
ગુજરાત

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કોપીરાઈટ મામલે છેલ્લા ઘણા દિવસથી વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સનાતન સંતોથી લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા આકરો...
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી

આજે જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો ભરૂચમાં એકત્ર થયા છે....
ગુજરાત

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

  ગુજરાતને આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસના કેન્દ્રસ્થાને રાખવાના મહત્ત્વાકાંક્ષી વિઝન સાથે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ની જાહેરાત કરી છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં...