ગુજરાત

શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનાઓ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનશ્રીઓને મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવ વર્ષ સૌ ગુજરાતી ભાઈ – બહેનો માટે શાંતિ, સમૃદ્ધિ સાથે ઉત્તરોતર પ્રગતિ આપનારું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હોદ્દેદારશ્રી, કૉર્પોરેટશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત  સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, પૂર્વ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ,શહેર પ્રમુખશ્રી સોનલબેન પટેલ, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી વિજયભાઈ દવે, શ્રી પંકજ શાહ, શ્રી પંકજ પટેલ, મહામંત્રીશ્રી બળદેવ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ પ્રદેશ મહિલા કોંગ્રેસશ્રી ગીતાબેન પટેલ, યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશી, ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેન્કર, ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ડૉ. નિદત બારોટ, શ્રી રત્નાબેન વોરા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાશ્રી શહેઝાદખાન પઠાન, શ્રી પંકજ ચાંપાનેરી, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી નિકુંજ બલર, જુદા જુદા ધારાશાસ્ત્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment