ગુજરાત

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ
જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના અત્યાચારના વિરોધમાં દીવડો પ્રગટાવવાની ઈસુદાન ગઢવીની અપીલ
રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક આગેવાનોના સમર્થનમાં અને પોલીસે કરેલી બર્બરતાના વિરોધમાં એક દીવડો પ્રગટાવીએ: ઈસુદાન ગઢવી
AAP કાર્યકર્તાઓ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કે ખેડૂતોના સમર્થનમાં એક દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
જે લોકો ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહી ભર્યા શાસનથી થાકી ગયા હોય અને ખેડૂતોના સમર્થનમાં હોય તેઓ આજે દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
ભારતીય કળદા પાર્ટીના કળદા બંધ કરાવવા માટે નીકળેલા ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે દિવાળીના સમયમાં જેલમાં છે: ઈસુદાન ગઢવી
ખેડૂતોના ન્યાય માટે નીકળેલા લોકોના ઘરમાં પ્રકાશના પર્વ દરમિયાન અંધકાર છવાયો છે: ઈસુદાન ગઢવી
ઈશ્વર ખેડૂતો, ખેડૂત આગેવાનો અને તેમના પરિવારને શક્તિ આપે: ઈસુદાન ગઢવી

Related posts

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

GUJARAT NEWS DESK TEAM

યુવાનના મોત મામલે પોલીસ સામે આમ આદમી પાર્ટીના સવાલ..

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનાં ભાવમાં ઘટાડાની માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment