શ્રેણી : ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઇ

GUJARAT NEWS DESK TEAM
ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં સરકારી જમીનની ફાળવણી...
ગુજરાત

વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનની...
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ

સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર...
ગુજરાત

ઘરમાં સૂતા વૃદ્ધાને દીપડો દોઢ કિમી દૂર જંગલમાં ખેંચી ગયા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં દીપડાના આતંકે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વહેલી સવારે ઘરમાં સૂઈ રહેલી એક વૃદ્ધ મહિલાને દીપડો ખેંચી જતાં...
ગુજરાત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં ૩૨ જિલ્લાના કુલ ૨૦૪ તાલુકાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ...
ગુજરાત

ગ્રામીણ ઘરવિહોણા પરિવારો માટે સહાયમાં કરાયો વધારા

ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી ર્નિણય લીધો છે. હવે જ્યાં મફત રહેણાંક...
ગુજરાત

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો અત્યાર સુધી અતિભારે વરસાદ પડ્યો છે. સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું...
ગુજરાત

રાજયમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ-એસડીઆરએફની ૪૯ ટીમો તહેનાત

રાજયમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે સરકારી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરીને વધુ તેજ બનાવવામાં આવી છે. રાજયમાં મુશ્કેલભરી સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની...
ગુજરાત

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારાનો...
ગુજરાત

૧૭,૦૦૦ રેશનિંગ દુકાનદારોના કમીશનમાં વધારો કરવાનો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (ઁડ્ઢજી) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન...