લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 828 પોસ્ટ્સ - 0 Comments
મારું શહેર

અમદાવાદમાંએશિયનમસ્ક્યુલોસ્કેલેટલરેડિયોલોજીસોસાયટીની AMS 2026 કોન્ફરન્સયોજાઈ; 22 દેશોના 700 પ્રતિનિધિઓનીઉપસ્થિતિ

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદખાતે 7થી 9 ઓગસ્ટ, 2026 દરમિયાનપ્રતિષ્ઠિત 27મીએશિયન મસ્ક્યુલોસ્કેલેટલ સોસાયટી(AMS) કોનફરન્સ નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આકોન્ફરન્સમાં 23 દેશોમાંથીલગભગ 700 પ્રતિનિધિઓઅનેફેકલ્ટીસભ્યોએભાગલીધોહતો, જેનાકારણેતેએશિયામાંમસ્ક્યુલોસ્કેલેટલરેડિયોલોજીનાક્ષેત્રમાંયોજાયેલાસૌથીમોટાશૈક્ષણિકસમારોહોમાંનીએકબનીહતી. ઓર્ગેનાઇઝિંગચેરમેનડૉ. અંકુરશાહેજણાવ્યુંકેકોન્ફરન્સમાંવિસ્તૃતવૈજ્ઞાનિકકાર્યક્રમસાથે USG અનેMRIનાપાંચસમાંતરહેન્ડ્સ-ઓનવર્કશોપયોજવામાંઆવ્યાહતા. આવર્કશોપએસવીપી હોસ્પિટલતથાશ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ...
ક્રાઇમ

કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપી પિંટુ યાદવની ૨૨ લાખની મિલકત જપ્ત

રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. રાજ્યના...
ક્રાઇમ

મેનેજરને ચોથા માળેથી ફેંકી હત્યા, સ્પાની આડમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ

અમદાવાદના નરોડા વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્પામાં કામ કરતા દશરથ મીણાને ચોથા માળેથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી...
ગુજરાત

ગુજરાત સરકારનો ઐતિહાસિક ર્નિણય એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતો માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો...
મારું શહેર

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

ગાંધીનગર શહેરના કુડાસણ રિલાયન્સ ચોકડી વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ...
ગુજરાત

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ ડિસીઝ માટે જનજાગૃતિ, પૂરતી દવા, સારવાર અને કાઉન્સેલિંગની મોટા પ્રમાણમાં જરૂરિયાત.

GUJARAT NEWS DESK TEAM
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા...
ગુજરાત

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનો પવિત્ર યાત્રાધામ...
મારું શહેર

શિક્ષણ વ્યવસ્થામાં સુધારો, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને સૌને શિક્ષણનો અધિકારની માંગ સાથે લડત સતત ચાલુ રહેશેઃ ચાવડા

દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે સતત થઈ રહેલા ખિલવાડ અને નીટ સહિતની પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક, શિક્ષણના વધતા વેપારીકરણ અને ભ્રષ્ટાચાર સામે આજે...
ગુજરાત

લખતરમાં ૮ ઈંચ વરસાદ, સ્ટેટ હાઇવે બંધ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

વાગડ પંથકમાં અનરાધાર વરસી રહેલા સાબેલાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે. જિલ્લાના લખતર તાલુકામાં માત્ર ૮ કલાકમાં જ ૮ ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારેય...
મારું શહેર

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ શહેરમાં છસ્જીના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શનિવારે(૧ ઓગસ્ટ) એલિસબ્રિજ છેડે આવેલી દારૂબંધી અને આબકારી વિભાગની કચેરી નજીક...