લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 702 પોસ્ટ્સ - 0 Comments
રાષ્ટ્રીય

રાજ્યસભામાં બદલાવા જઈ રહ્યા છે નંબર, NDA બહુમતીની નજીક

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે, સંસદીય આંકડામાં હવે ફેરફાર થવાની તૈયારી છે. આની અસર તાજેતરની રાજ્યસભાની ૨૪ બેઠકો માટે થયેલી ચૂંટણીઓથી પણ થશે, જ્યાં...
રાષ્ટ્રીય

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન...
આંતરરાષ્ટ્રીય

નેતાન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જાેઈએ:ટ્ર્મ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...
ગુજરાત

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કોપીરાઈટ મામલે છેલ્લા ઘણા દિવસથી વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સનાતન સંતોથી લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા આકરો...
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી

આજે જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો ભરૂચમાં એકત્ર થયા છે....
ગુજરાત

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

  ગુજરાતને આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસના કેન્દ્રસ્થાને રાખવાના મહત્ત્વાકાંક્ષી વિઝન સાથે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ની જાહેરાત કરી છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં...
ગુજરાતમારું શહેર

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુ:ખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે...
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંતના એંધાણ: ૨૪ કલાકમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે એમેરિકા-ઈરાન

મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ અને તણાવનો આખરે અંત આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે, ૧૩ જૂન ૨૦૨૬ના...
OTHER

સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને શ્રીમતી રીમા નાણાવટી ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’થી સન્માનિત; પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ

સેવા, સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે, ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ’ (SRK) ની સેવાકીય સંસ્થાન ‘શ્રી રામકૃષ્ણ...
OTHER

GLS – UTSC નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો: ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો પ્રેરણાદાયી સંદેશ

GLS યુનિવર્સિટી ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીથી ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પદવીદાન ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ, તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણ...