ગુજરાત

સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો હુકમ રદ કર્યો

અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેફાળવેલજમીનપરતલેવાનોઆદેશરદ

સુપ્રીમકોર્ટના ઓર્ડરની કોપી પ્રાપ્ત થઈ. સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતેથયેલ PIL No.17/2011 રદકરેલછે. સુપ્રીમકોર્ટનો આ નિર્ણયથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે. માનનીય, સુપ્રીમકોર્ટેકરેલસદરહુકમઅમોકંપનીનેઆવકાર્યછે.

ઓર્ડરનામહત્વપૂર્ણમુદ્દાઓનોસારાંશ:

 

  • આ જમીનપરતલેવાનોઆદેશકંપનીનેકોઈનોટિસઆપ્યાવિના, સુનાવણીઆપ્યાવિનાઅનેકારણબતાવવાનીતકઆપ્યાવિનાપસારકરવામાંઆવ્યોહતો.

 

  • અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડેભારતનીસુપ્રીમકોર્ટમાંસ્પેશિયલલીવપિટિશનદાખલકરીહતી. સુપ્રીમકોર્ટેતા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશદ્વારાહાઈકોર્ટનાઆદેશનીઅમલવારીપરસ્ટેમૂક્યોહતો.

 

  • પ્લીડિંગ્સપૂર્ણથયાબાદ, આ મામલાનીવિગતવારસુનાવણી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજકરવામાંઆવી.

 

  • આ સુનાવણીમાંગુજરાતસરકારનાજમીનપરતલેવાનાઆદેશનેકોર્ટદ્વારારદકરવામાંઆવેલછેઅનેસદરબાબતેથયેલ PIL નેપણડિસ્પોઝકરવામાંઆવેલછે..

 

  • સુપ્રીમકોર્ટના આ ઓર્ડરથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે.

Related posts

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

ઇંધણના મોનિટરિંગ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના

કૅન્સરના દર્દીઓ માટે  ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ” :  4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન                

GUJARAT NEWS DESK TEAM

જે ધારાસભ્યોને ફોન આવ્યાં તેમની યાદી

GUJARAT NEWS DESK TEAM

સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભાજપા વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવી એ જ જમીન સાથેનું જોડાણ ગુમાવી ચૂકેલી કોંગ્રેસનું એકમાત્ર કામ – ડૉ. અનિલ પટેલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment