મારું શહેર

મનપાના નામે ડિમોલિશન મુદ્દે મનપા કમિશનર તાત્કાલિક ફરિયાદ નોંધાવે તેવી કોંગ્નેસના નિરવ બક્ષીની માગંણી

અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડામાં ગેરકાયદે ડિમોલિશનની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવીને ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે આ મામલે વિવાદ ઉભો થયો છે.. એક ખાનગી સિક્યુરીટી એજન્સીએ આ ડિમોલિશન કર્યુ હોવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીઆ આ મામલે મ્યુનિસિપલ કમિશનર ફરિયાદ દાખલ કરે તેવી માંગણી કરી છે.

Related posts

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં ખેડૂતોનો બળવો: પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે આક્રોશ

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

સ્ટર્લીંગ સીટી સેક્ટર એ નું સ્ટેટસ ચેન્જ :પાણી નગરી માંથી કાદવ નગરી બની

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment