ગુજરાત પ્રદેશ અધ્યક્ષપ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓને નવુ વર્ષ સુખમય રહે, પ્રગતીમય રહે તેવી શુભકામના – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા. —- નિકોલ...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી અને ધોકાધડીના કેસમાં બુક કરાયેલા તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપના માલિક કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ *લુકઆઉટ સર્ક્યુલર* જાહેર કર્યું છે. કમલેશ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ...
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા...