સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભા યાત્રાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. અખાત્રીજના પાવન પર્વ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ...
ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU), જે અગાઉ DA-IICT તરીકે ઓળખાતી હતી, તેણે શનિવારે તેના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહ યોજ્યો હતો, જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ...
ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું એન્જિમેક એક્ઝિબિશન (પ્રદર્શન)ના માધ્યમથી ગુજરાત અને દેશની ઈજનેરી ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓએ કરોડો રૂપિયાનો બિઝનેસ...