મારું શહેર

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

તીર્થનગરી પાલીતાણા ખાતે યશોવિજય જૈન ગુરુકુળના 100 વર્ષ પુરા થઈ ગયા છે. તેમાં એક એવું ગ્રૂપ છે કે, આજથી 42 વર્ષ પહેલાં સાથે અભ્યાસ કરતાં મિત્રો હળીમળીને વર્ષમાં એક વખત અલગ અલગ સ્થળ પર મળીને પોતાની બાળપણની અને અભ્યાસ સમયની યાદો તાજી કરવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરે છે. કોઈપણ નાત જાત રહીત સર્વો મિત્રો સાથે મળીને વર્ષમાં એકવખત અવશ્ય પોતાની અતિ વ્યસ્ત ધંધામાં હોવા છતાં અચૂક હાજરી આપે છે.
સુરત ખાતે તા.19 જુલાઈના રોજ 42 વર્ષ પહેલાં અભ્યાસ કરતાં મિત્રોનું તૃતિય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અને મુંબઈમાંથી સ્થાયી થયેલા જૂના મિત્રો આજે સાથે મળીને સુરત ખાતે કામધેનું ગૌ જતન ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બધા મિત્રો એક સાથે વર્ષમાં મળતા હોવાથી પોતાની અંદર એક તાજગીનો અનુભવ કરે છે

Related posts

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

GUJARAT NEWS DESK TEAM

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

Leave a Comment