લાલ દરવાજાના બહુચર માતાજી મંદિરમાં ભક્તનો ₹1.23 લાખનો iPhone ચોરાયો, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના
અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશનો આશરે ₹1...