“હું ચા ઉદ્યોગમાં આગળની તકો વિકસિત કરવા તેમજ ઉદ્યોગના પડકારોનો સામનો કરવા અને તેના સુખદ ઉકેલ માટે તમામ હિતધારકો સાથે એકબીજાના સહયોગથી કાર્ય કરવા માટે...
IIMA ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 71મા રાષ્ટ્રીય ફિલ્મ...
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદ્યશક્તિની...
ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું....
શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી અમદાવાદ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં IQAC અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ...