લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 85 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

  ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ  પ્રજાશક્તિ પાર્ટીએ ભાજપની સરકાર પર પસ્તાળ પડવાનું શરૂ કર્યું છે હવે એક વિડિયો જાહેર કરી અને સરકારની નિષ્ક્રિયતા શંકરસિંહ વાઘેલાની પાર્ટી એ...
ગુજરાત

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર,...
ગુજરાત

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

અસારવા યુથ સર્કલ ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે આજે સવારે અસારવા રેલવે યાર્ડની સામે આવેલા પસ્તી ભંડારમાં ચાલતો ગોરખ ધંધો સામે આવ્યો છે...
OTHERમારું શહેર

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ: રિસર્ચ સ્કોલર હિરેનભાઈ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે, હિરેનભાઈએ તેમની પીએચ.ડી પૂર્ણ એ એક સફળતા સાથે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું...
ગુજરાતસ્પોર્ટ્સ

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM
શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ *સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશ...
ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ...
ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM
બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા છે.. સરકારને નિષ્ક્રિય અને બેદરકાર કહીને બરાબરના સરકારના માથે માછલા ધોયા છે. સાંભળો બાપુના શબ્દો …...
ગુજરાત

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM
ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એકજ રટણ હોય છે કે તપાસ થશે તેવી ભાજપ સરકારની જાહેરાત વચ્ચે ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી અને નવ-નવ માનવ જીન્દગીના...
ગુજરાત

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા દ્વારા સ્થૂળતા સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ભાગીદારી કરી

GUJARAT NEWS DESK TEAM
I ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NNIPL) એ 8 જુલાઈ, 2025 ના રોજ 2030 સુધી પાંચ વર્ષ માટે...
બિઝનેસ

અદાણી જૂથ વધુ એક બિઝનેસમાં એન્ટ્રી કરશે, પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ દરરોજ નવા પ્રગતિની શિખરો સર કરી રહ્યું છે. અદાણી જૂથ ગુજરાત ખાતે વાર્ષિક 1 મિલિયન ટન પીવીસી પ્લાન્ટ બનાવાની...