ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું....
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર સાથે જોડાઈને રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4500 થી...
હવાઈમથક સત્તામંડળ દ્વારા વિવિધ હવાઈમથકો ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરાઇ. જે અંતર્ગત અમદાવાદ હવાઈમથક ખાતે સર્જનાત્મકતા અને દેશભક્તિનું પ્રદર્શન કરતો કાર્યક્રમ યોજાયો હતો. ટર્મિનલ...
શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી અમદાવાદ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં IQAC અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ...
વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન‘ અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે,...