OTHER

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. અનેક વાહનો નદીમાં ખાબક્યાં… બેનાં મોતની આશંકા.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે ગંભીરા બ્રિજ

કોંગ્રેસના દારાસભ્ય અમિત ચાવડાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણ કરી છે.તેમજ તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા અપીલ કરી છે.

https://x.com/amitchavdainc/status/1942780277027201251?s=46

પૂલ તૂટવાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને નદીમાં વાહન ખાબક્યા હતા તેમાં રહેલા મુસાફરોને બચાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી .. જોકે રાજ્ય સરકાર પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી માટે સંસાધો સાથે મોકલી આપવામાં આવી હતી..

 

Related posts

હિરામણી સંસ્થાનું ઉમદા કાર્ય .. અડાલજમાં આરોગ્યધામમાં નજીવા દરે આરોગ્ય તપાસ 

GUJARAT NEWS DESK TEAM

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

GUJARAT NEWS DESK TEAM

એસજીવીપી ખાતે શરદોત્સવમાં જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

Leave a Comment