OTHER

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. અનેક વાહનો નદીમાં ખાબક્યાં… બેનાં મોતની આશંકા.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે ગંભીરા બ્રિજ

કોંગ્રેસના દારાસભ્ય અમિત ચાવડાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણ કરી છે.તેમજ તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા અપીલ કરી છે.

https://x.com/amitchavdainc/status/1942780277027201251?s=46

પૂલ તૂટવાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને નદીમાં વાહન ખાબક્યા હતા તેમાં રહેલા મુસાફરોને બચાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી .. જોકે રાજ્ય સરકાર પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી માટે સંસાધો સાથે મોકલી આપવામાં આવી હતી..

 

Related posts

કુમકુમ મંદિર દ્વારા “શિક્ષાપત્રી” ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

GUJARAT NEWS DESK TEAM

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

GUJARAT NEWS DESK TEAM

ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

શુભ દિપાવલી

GUJARAT NEWS DESK TEAM

વિકાસ સપ્તાહ અંગેનું થીમ સોંગ લોંચ કરતાં મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment