શ્રાવણના પાવન માસ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ શ્રી કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કાળગતિમાં “દ્વાદશ આદિત્યો”...
આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને...
સાભાર… ડો. દિવ્યેશ વ્યાસ (લેખક માહિતી ખાતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે) ગુજરાત મહાન દાનવીર ભામાશાનો પ્રદેશ છે. દાનનો આ પ્રાચીન વારસો આધુનિક યુગમાં આધુનિક સ્વરૂપે પણ...
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @NarendraModi સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી. ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો...
~ આ ફિલ્મ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સની ઘણીવાર અવગણવામાં આવતી ભૂમિકાને એક શક્તિશાળી શ્રદ્ધાંજલિ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ના ફેકલ્ટી સભ્ય,...
આ વર્ષની TTF અમદાવાદ આવૃત્તિ ગઈકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પૂર્ણ થઈ, જે આગામી ઉત્સવોની યાત્રા સીઝન માટે એક ઉચ્ચ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ...
અમદાવાદ જીલ્લાના બાવળા શહેર અને તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર સ્થાનિક આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી...
yપરપH પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સોમનાથને અલગ અલગ શ્રૃગાર કરવામાં આવી રહ્યાં છે.. મોટી સંખ્યામાં શીવભક્તો શીવઆરાધના માટે સોમનાથ આવી રહ્યાં છે.....