ગુજરાત

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન
AAP દ્વારા સમીક્ષા બેઠક સાથે સેન્સ પ્રક્રિયાની કામગીરી શરૂ: ડો. કરન બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા AAP
સેન્સ પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોનું સંતુલન જળવાય એ પ્રમાણે પ્રદેશો નેતાઓની આગેવાનીમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે: ડો. કરન બારોટ AAP
1 જી.પં. અને 12 તા.પં.માં AAPની જીત, 4 તા.પં.માં AAP અને BJP વચ્ચે ટાઈ: ડો. કરન બારોટ AAP
9 તા.પં.માં AAP ડિસાઇડીંગ ફેક્ટર તરીકે કામ કરશે: ડો. કરન બારોટ AAP
ચૂંટણીના પરિણામો મુદ્દે સમીક્ષા કરવામાં આવશે: ડો. કરન બારોટ AAP
સમીક્ષા બેઠકમાં પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે: ડો. કરન બારોટ AAP

Related posts

જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવા કોંગ્રેસના નેતા હિરેન બેન્કરની માંગણી

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યશ્રીઓનો પરિચય

GUJARAT NEWS DESK TEAM

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

પી.એમ. કુસુમ યોજના હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લામાં પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસનો આરોપ

GUJARAT NEWS DESK TEAM

આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે ‘સંપૂર્ણ’ માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે”  

અમરેલીના ઢુંઢિયામાં દંપત્તિતા હત્યારાઓને ઝડપથી પકડવા આમ આદમી પાર્ટી એ માગણી કરી

Leave a Comment