🔺હિન્દુ-મુસ્લિમ કરીને રાજનીતિ કરતા લોકો દેશને અધોગતિ આપી શકે ઉર્ધ્વગતિ નહીં. 🔺૧૧ વર્ષથી મીડિયાને મોઢું બતાવવાની હિંમત ન હોય તેને ૫૬ ની છાતીનુ વિશેષણ વાપરવું...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને...
હિન્દુ શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ 2025’ની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉપસ્થિત રહી “એક પેડ...
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા...