લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 702 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સોમવારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોને ન્યાય માટે ધરણા – પ્રદર્શનની જાહેરાત કરતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું...
ક્રાઇમ

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM
હવે ગુજરાત પણ યુપી બિહારના માર્ગે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ખુલ્લેઆમ સરેજાહેરમાં ગોળીબાર પણ થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદમાં પટવા...
ગુજરાત

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM
રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત જળ સંમેલન અને 12 હિટાચી મશીનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પ્રદેશના...
ગુજરાત

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાની ગંભીરા બ્રિજ દુર્ઘટના મા અવશાન પામેલા કુટુંબી જનોની મુલાકાત. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગંભીરા બ્રીજ તૂટી...
મારું શહેર

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

તારીખ 12 7 2025 શનિવારના રોજ 9 થી 12 સુધી શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના સાનિધ્યમાં મુકસેવક શ્રી વીરુભાઈ...
ગુજરાત

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM
એક નઈ સોચ કાર્યક્રમનું ભવ્ય લોન્ચીંગઃ હવે બાળકો ભણશે સતર્કતા,સાવધાની,સુરક્ષા અને સલામતીના પાઠ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ...
મારું શહેર

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન (...
ગુજરાત

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

  ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ  પ્રજાશક્તિ પાર્ટીએ ભાજપની સરકાર પર પસ્તાળ પડવાનું શરૂ કર્યું છે હવે એક વિડિયો જાહેર કરી અને સરકારની નિષ્ક્રિયતા શંકરસિંહ વાઘેલાની પાર્ટી એ...
ગુજરાત

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર,...
ગુજરાત

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

અસારવા યુથ સર્કલ ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે આજે સવારે અસારવા રેલવે યાર્ડની સામે આવેલા પસ્તી ભંડારમાં ચાલતો ગોરખ ધંધો સામે આવ્યો છે...