ગુજરાત

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે … રાષ્ટ્રીય લોક અદાલતમાં હાઇકોર્ટથી લઇને જીલ્લા કોર્ટ સુધીની અદાલતોમાં રહેલા ચાર લાખ 39 હજાર કરતાં વધુ કેસનો સમાધાન માટે મૂકવામાં આવશે..ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસ ,જાહેર સેવા સંબધીત વિવાદ સહિતના કેસ રજૂ કરવામાં આવશે..

Related posts

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ

GUJARAT NEWS DESK TEAM

સ્ટાર એરની પૂર્ણિયા (બિહાર) માટે ઉદ્ઘાટન ફ્લાઇટ

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment