ટેગ : SHAKTISINH ON GUJARAT GOVERNMENT

ગુજરાત

સમગ્ર દેશના ખેડૂતોને કેન્દ્રની પાક વિમા યોજનાનો લાભ મળે છે જયારે ગુજરાત એક માત્ર રાજ્ય જ્યાં આ યોજના અમલમાં નથીઃશક્તિસિંહ

ભાજપની જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકારે ૨૦૧૯-૨૦થી ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) બંધ કરી દીધી...