ગુજરાત

રાજભવન માંથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદાય લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી આપી આત્મીય વિદાય

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટિ, સેવા ભાવના અને મજબૂત સંકલ્પશક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે.

Related posts

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

તાપીના ૨૮ તારલાઓ શ્રી હરિ કોટા ઈસરો ના શૈક્ષણિક પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment