મારું શહેરઅમદાવાદ સુરક્ષિત શહેર: મોદી by GUJARAT NEWS DESK TEAMAugust 26, 2025081 Share0 https://gujaratnewsdesk.com/wp-content/uploads/2025/08/VID-20250826-WA0030-1.mp4 ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમદાવાદ દેશના સુરક્ષિત શહેરો માનો એક શહેર છે તેમણે આમ પણ કહ્યું હતું કે અગાઉ શહેરમાં અશાંતિ પ્રવૃત્તિ હતી અને લોકો વ્યાપાર પણ કરી શકતા ન હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે