રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે
રાજ્ર્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી છે.. તેમણે જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે...