ગુજરાત

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

રાજ્ર્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી છે.. તેમણે જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે ગંભીરા બ્રિજ, અમદાવાદની વિમાન દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓએ અનેક લોકોના જીવ ગુમાવ્યાં છે જેને કારણે જન્મદિનની ઉજવણી કરવાનું મન માનતુ નથી તેવુ તેમણે નિવેદન આપીને પોતાની વેદના વ્યક્ત કરી હતી.

Related posts

પુનઃપ્રાપ્ય ઉર્જા ની ક્ષમતાના ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા

Leave a Comment