ગુજરાત

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

રાજ્ર્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી છે.. તેમણે જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે ગંભીરા બ્રિજ, અમદાવાદની વિમાન દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓએ અનેક લોકોના જીવ ગુમાવ્યાં છે જેને કારણે જન્મદિનની ઉજવણી કરવાનું મન માનતુ નથી તેવુ તેમણે નિવેદન આપીને પોતાની વેદના વ્યક્ત કરી હતી.

Related posts

ગુજરાતની કેરીએ વિદેશોમાં ધૂમ મચાવી … પાંચ વર્ત્રષમાં ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં આધુનિક સેવાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment