અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેફાળવેલજમીનપરતલેવાનોઆદેશરદ

સુપ્રીમકોર્ટના ઓર્ડરની કોપી પ્રાપ્ત થઈ. સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતેથયેલ PIL No.17/2011 રદકરેલછે. સુપ્રીમકોર્ટનો આ નિર્ણયથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે. માનનીય, સુપ્રીમકોર્ટેકરેલસદરહુકમઅમોકંપનીનેઆવકાર્યછે.
ઓર્ડરનામહત્વપૂર્ણમુદ્દાઓનોસારાંશ:
- આ જમીનપરતલેવાનોઆદેશકંપનીનેકોઈનોટિસઆપ્યાવિના, સુનાવણીઆપ્યાવિનાઅનેકારણબતાવવાનીતકઆપ્યાવિનાપસારકરવામાંઆવ્યોહતો.
- અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડેભારતનીસુપ્રીમકોર્ટમાંસ્પેશિયલલીવપિટિશનદાખલકરીહતી. સુપ્રીમકોર્ટેતા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશદ્વારાહાઈકોર્ટનાઆદેશનીઅમલવારીપરસ્ટેમૂક્યોહતો.
- પ્લીડિંગ્સપૂર્ણથયાબાદ, આ મામલાનીવિગતવારસુનાવણી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજકરવામાંઆવી.
- આ સુનાવણીમાંગુજરાતસરકારનાજમીનપરતલેવાનાઆદેશનેકોર્ટદ્વારારદકરવામાંઆવેલછેઅનેસદરબાબતેથયેલ PIL નેપણડિસ્પોઝકરવામાંઆવેલછે..
- સુપ્રીમકોર્ટના આ ઓર્ડરથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે.