મારું શહેર

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદના પગલે સાબરમતી નદીનું જળ વધી રહ્યું છે જેને કારણે વાસણા બેરેજ ના ગેટ નંબર 16 થી 29 (કુલ 14 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ *35914* ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે

વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે..

Related posts

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ મિશન અન્વયે “RUN FOR HER

GUJARAT NEWS DESK TEAM

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

GTAA દ્વારા ચર્ચા સત્ર યોજાયું

GUJARAT NEWS DESK TEAM

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment