મારું શહેર

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદના પગલે સાબરમતી નદીનું જળ વધી રહ્યું છે જેને કારણે વાસણા બેરેજ ના ગેટ નંબર 16 થી 29 (કુલ 14 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ *35914* ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે

વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે..

Related posts

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

GTAA દ્વારા ચર્ચા સત્ર યોજાયું

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

GUJARAT NEWS DESK TEAM

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment