મારું શહેર

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદના પગલે સાબરમતી નદીનું જળ વધી રહ્યું છે જેને કારણે વાસણા બેરેજ ના ગેટ નંબર 16 થી 29 (કુલ 14 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ *35914* ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે

વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકો ને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે..

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

બે સગીરા મુંબઈથી મળી આવી

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

Leave a Comment