મારું શહેર

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

ગોરધનદાસ આર ગુપ્તા ની પુણ્ય સ્મૃતિ માં પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત પાણીની પરબ (વોટર હટ) લાલ દરવાજા એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા અને શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મ્યુ કોર્પોરેશન) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબનાં ચેરમેન શ્રીમતી નિર્મલાબેન અગ્રવાલ, કલબનાં સભ્યશ્રીઓ શ્રી એસ. એસ. ગુપ્તા, એએમટીએસ ના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

GUJARAT NEWS DESK TEAM

GTAA દ્વારા ચર્ચા સત્ર યોજાયું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment