મારું શહેર

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

  •   અમદાવાદના સાણંદ તાલુકાના મનિપુર ગામે ગણેશ ઉત્સવની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સ્થળે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સહજ સહજાનંદ એવન્યુમાં પણ ગણેશજીનો સ્થાપન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને તમામ ઉત્સાહપૂર્વક આ ગણેશ સ્થાપનમાં ભાગ લઈ રહ્યા છે અને ગણેશ આરતી ગણેશ પૂજન નો લાભ લઈ રહ્યા છે તેમજ અદભુત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં બાળકો વધારે ઉત્સવ પૂર્વ ભાગ લઈ

Related posts

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 150મી સરદાર જયંતિની ભવ્ય ઉજવણી — રક્તદાન શિબિર, પ્રતિમા અનાવરણ અને પ્રેરણાદાયક સંબોધન

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment