શ્રાવણના પાવન માસ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ શ્રી કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કાળગતિમાં “દ્વાદશ આદિત્યો”...
yપરપH પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સોમનાથને અલગ અલગ શ્રૃગાર કરવામાં આવી રહ્યાં છે.. મોટી સંખ્યામાં શીવભક્તો શીવઆરાધના માટે સોમનાથ આવી રહ્યાં છે.....
શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિને ઓમકાર દર્શન શૃંગારથી અલંકૃત કરાયા હતા. ચંદન ભસ્મ અને પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા. ત્યારે...