ગુજરાત

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી
ભાજપની સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે આ તદ્દન ખોટું છે : અરવિંદ કેજરીવાલ
ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યા છે, AAP પણ ખેડૂતોની સાથે લડી રહી છે: અરવિંદ કેજરીવાલ
ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, ખોટા કેસ કર્યા આ તદ્દન ખોટું છે: અરવિંદ કેજરીવાલ
તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે: અરવિંદ કેજરીવાલ
હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં: અરવિંદ કેજરીવાલ
ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું: અરવિંદ કેજરીવાલ

Related posts

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

GUJARAT NEWS DESK TEAM

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment