ગુજરાત

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી
ભારતના ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ જેવા અનેક ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો: ઈસુદાન ગઢવી
60 અબજ ડોલરની નિકાસ પર ભારત દેશને પડશે ફટકો: ઈસુદાન ગઢવી
PM મોદી અવારનવાર વિદેશ યાત્રાએ જાય છે પરંતુ આપણી વિદેશ નીતિ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે: ઈસુદાન ગઢવી
ભારતની સાથે સાથે ગુજરાતના ઉદ્યોગોને ખૂબ મોટો ફટકો પડ્યો: ઈસુદાન ગઢવી
કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિને સંભાળશે નહીં તો રોજગાર સહિત અનેક ક્ષેત્રે આપણા દેશ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે: ઈસુદાન ગઢવી

Related posts

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રીય અંગદાન દિવસ: ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી 2039 અંગોના દાન મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

ઉંઝા સ્ટેશન પર અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

Leave a Comment