ગુજરાત

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી
ભાજપની સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે આ તદ્દન ખોટું છે : અરવિંદ કેજરીવાલ
ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યા છે, AAP પણ ખેડૂતોની સાથે લડી રહી છે: અરવિંદ કેજરીવાલ
ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, ખોટા કેસ કર્યા આ તદ્દન ખોટું છે: અરવિંદ કેજરીવાલ
તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે: અરવિંદ કેજરીવાલ
હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં: અરવિંદ કેજરીવાલ
ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું: અરવિંદ કેજરીવાલ

Related posts

કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

GUJARAT NEWS DESK TEAM

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

વિશ્વ સિંહ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment