ગુજરાત

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે … રાષ્ટ્રીય લોક અદાલતમાં હાઇકોર્ટથી લઇને જીલ્લા કોર્ટ સુધીની અદાલતોમાં રહેલા ચાર લાખ 39 હજાર કરતાં વધુ કેસનો સમાધાન માટે મૂકવામાં આવશે..ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસ ,જાહેર સેવા સંબધીત વિવાદ સહિતના કેસ રજૂ કરવામાં આવશે..

Related posts

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

Leave a Comment