OTHERગુજરાત

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

પાંડવકાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે..જ્યાં માતાજી ની પલ્લી ભરાઈ છે..ગાંધીનગર ના રૂપાલમાં

વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ છે…જે આસો સુદ નોમના દિવસે ભરાતી પલ્લી માં હજારો લીટર શુદ્ધ ઘી નું અભિષેક કરાયું…દૃશ્યો માં જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે..ધીના અભિષેક થી રૂપાલ ની શેરીઓમાં ધી ની નદીઓ વહેતી જોવા મળી છે..રૂપાલ ગામના 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો…અઢી કિલોમીટર સુધી શોભાયાત્રા આખા ગામમાં ફરી છે..જોકે પલ્લી યાત્રા 4 વાગ્યે શરૂ થઈ અને વહેલી સવાર સુધી ચાલી છે..10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવશે.એવું કહેવાય છે કે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી નો અભિષેક કર્યો..જોકે ભક્તો માનતા બાધા પૂર્ણ કરવા શુદ્ધ ઘીનો અભિષેક કરતા હોય છે..ત્યારે હાલ જય જય વરદાયિની ના જયઘોષથી સમગ્ર રૂપાલ નું ગગન ગુંજી ઉઠ્યું હતું..આ રૂપાલની પલ્લી બનાવવા અઢાર કોમના સાથે મળીને બનાવે છે જેથી પલ્લી સર્વ ધર્મ સંભાવના પ્રતીક ગણાય છે..

Related posts

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસના ગુજરાત પ્રવાસे

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’

ભારે વરસાદની શક્યતા ના પગલે તંત્ર સ સજ્જ

GUJARAT NEWS DESK TEAM

સાંસદ પરિમલ નથવાણી એ વૃક્ષારોપણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની કેરીએ વિદેશોમાં ધૂમ મચાવી … પાંચ વર્ત્રષમાં ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ

Leave a Comment