મારું શહેર

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

  •   અમદાવાદના સાણંદ તાલુકાના મનિપુર ગામે ગણેશ ઉત્સવની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સ્થળે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સહજ સહજાનંદ એવન્યુમાં પણ ગણેશજીનો સ્થાપન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને તમામ ઉત્સાહપૂર્વક આ ગણેશ સ્થાપનમાં ભાગ લઈ રહ્યા છે અને ગણેશ આરતી ગણેશ પૂજન નો લાભ લઈ રહ્યા છે તેમજ અદભુત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં બાળકો વધારે ઉત્સવ પૂર્વ ભાગ લઈ

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

GUJARAT NEWS DESK TEAM

સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 150મી સરદાર જયંતિની ભવ્ય ઉજવણી — રક્તદાન શિબિર, પ્રતિમા અનાવરણ અને પ્રેરણાદાયક સંબોધન

GUJARAT NEWS DESK TEAM

શાહપુર યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું સન્માન કરાયું

GUJARAT NEWS DESK TEAM

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment