રાજ્યની સ્થાપનાના રજત જયંતિની ઉજવણી માટે ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સત્રને સંબોધન કર્યુ હતું. સત્ર...
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે છ વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 મુસાફરોના મોત થયા છે. આ અકસ્માત...
વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું. તા.૮મી ઓક્ટોબર,૨૦૨૫,નવી મુંબઈ: ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં એક મોટા સીમાચિહ્નરૂપ અને...
“ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ. SITના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 22 ઓગસ્ટે બિહારના પ્રવાસે આવશે, જેમાં તેઓ પટણા, ગયા અને બેગુસરાયની મુલાકાત લેશે. આ ક્રમમાં, તેઓ બેગુસરાયમાં ગંગા નદી પર બનેલા ઔંટા-સિમરિયા...
ભારતીય જનતા પાર્ટીને ઉપરાષ્ટ્રપતિ પદના નામની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે મળેલી બેઠકમાં એનડીએના ઉમેદવાર તરીકે સી.પી.રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી...
ઊંડા મહાસાગરમાં મિશન ભારતનો સમુદ્રના તળિયા સુધી પહોંચવાનો પ્રવેશદ્વાર “દેશને વિકસિત બનાવવા માટે, આપણે હવે ‘સમુદ્ર મંથન‘ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારા સમુદ્ર મંથનને આગળ ધપાવીને, અમે સમુદ્ર નીચે...
કુલગામના અખલના જંગલમાં મંગળવારે પણ 12મા દિવસે પણ આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહી. કુદરતી ગુફાઓ અને જંગલના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે...
ઉત્તરકાશીમાં ધરાલી દુર્ઘટના પછી, હર્ષિલમાં ગંગા ભાગીરથી નદીમાં બનેલા તળાવમાંથી પાણી કાઢવાની સાથે ગુમ થયેલા લોકોની શોધખોળની કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આ...