ગુજરાત

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી
ભાજપની સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે આ તદ્દન ખોટું છે : અરવિંદ કેજરીવાલ
ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યા છે, AAP પણ ખેડૂતોની સાથે લડી રહી છે: અરવિંદ કેજરીવાલ
ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, ખોટા કેસ કર્યા આ તદ્દન ખોટું છે: અરવિંદ કેજરીવાલ
તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે: અરવિંદ કેજરીવાલ
હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં: અરવિંદ કેજરીવાલ
ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું: અરવિંદ કેજરીવાલ

Related posts

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસના ગુજરાત પ્રવાસे

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત પોલીસ ‘અભિરક્ષક’ દ્વારા ગંભીર માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકોને  બચાવશે

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment