ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલા લોકો ડૂબ્યા છે તેનો કોઈ આંકડો નથી તેમ છતાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને આ ઘટના નાની લાગે છે કદાચ એટલે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી.

આ મુલાકાત દરમિયાન પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી કે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ માનવધર્મ નિભાવવો.ગુજરાતમાં આવી ઘાટનો છાશવારે થઈ રહી છે, ત્યારે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી એ ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાં ની માંગ કરી. તપાસના નામે ગુજરાતની જનતાના જીવ જોખમમાં મૂકી સરકાર હાસ્યાસ્પદ નિવેદન કરી છટકી જાય છે,જે એક ગંભીર બાબત છે.

Related posts

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment