ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલા લોકો ડૂબ્યા છે તેનો કોઈ આંકડો નથી તેમ છતાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને આ ઘટના નાની લાગે છે કદાચ એટલે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી.

આ મુલાકાત દરમિયાન પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી કે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ માનવધર્મ નિભાવવો.ગુજરાતમાં આવી ઘાટનો છાશવારે થઈ રહી છે, ત્યારે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી એ ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાં ની માંગ કરી. તપાસના નામે ગુજરાતની જનતાના જીવ જોખમમાં મૂકી સરકાર હાસ્યાસ્પદ નિવેદન કરી છટકી જાય છે,જે એક ગંભીર બાબત છે.

Related posts

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

GUJARAT NEWS DESK TEAM

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment