ગુજરાત

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ
જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના અત્યાચારના વિરોધમાં દીવડો પ્રગટાવવાની ઈસુદાન ગઢવીની અપીલ
રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક આગેવાનોના સમર્થનમાં અને પોલીસે કરેલી બર્બરતાના વિરોધમાં એક દીવડો પ્રગટાવીએ: ઈસુદાન ગઢવી
AAP કાર્યકર્તાઓ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કે ખેડૂતોના સમર્થનમાં એક દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
જે લોકો ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહી ભર્યા શાસનથી થાકી ગયા હોય અને ખેડૂતોના સમર્થનમાં હોય તેઓ આજે દીવડો પ્રગટાવે: ઈસુદાન ગઢવી
ભારતીય કળદા પાર્ટીના કળદા બંધ કરાવવા માટે નીકળેલા ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે દિવાળીના સમયમાં જેલમાં છે: ઈસુદાન ગઢવી
ખેડૂતોના ન્યાય માટે નીકળેલા લોકોના ઘરમાં પ્રકાશના પર્વ દરમિયાન અંધકાર છવાયો છે: ઈસુદાન ગઢવી
ઈશ્વર ખેડૂતો, ખેડૂત આગેવાનો અને તેમના પરિવારને શક્તિ આપે: ઈસુદાન ગઢવી

Related posts

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ

GUJARAT NEWS DESK TEAM

ભારતીય વાયુ સૈના દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે બેન્ડનું પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં છબરડા: યાત્રિક પટેલ AAP

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

Leave a Comment