ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલા લોકો ડૂબ્યા છે તેનો કોઈ આંકડો નથી તેમ છતાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને આ ઘટના નાની લાગે છે કદાચ એટલે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી.

આ મુલાકાત દરમિયાન પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી કે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ માનવધર્મ નિભાવવો.ગુજરાતમાં આવી ઘાટનો છાશવારે થઈ રહી છે, ત્યારે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી એ ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાં ની માંગ કરી. તપાસના નામે ગુજરાતની જનતાના જીવ જોખમમાં મૂકી સરકાર હાસ્યાસ્પદ નિવેદન કરી છટકી જાય છે,જે એક ગંભીર બાબત છે.

Related posts

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

હેપ્પી બર્થ ડે ભૂપેન્દ્ર પટેલ

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

GUJARAT NEWS DESK TEAM

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગાવાશે

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રીય અંગદાન દિવસ: ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી 2039 અંગોના દાન મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment