ગુજરાત

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે … રાષ્ટ્રીય લોક અદાલતમાં હાઇકોર્ટથી લઇને જીલ્લા કોર્ટ સુધીની અદાલતોમાં રહેલા ચાર લાખ 39 હજાર કરતાં વધુ કેસનો સમાધાન માટે મૂકવામાં આવશે..ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસ ,જાહેર સેવા સંબધીત વિવાદ સહિતના કેસ રજૂ કરવામાં આવશે..

Related posts

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

સાબર ડેરી ખાતે પશુપાલકો ઉપરના દમન સામે આપના નેતા ઇસુદાને રોષ વ્યક્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment