OTHERગુજરાત

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

ગુજરાતમાં જ્યાં પણ ભારત-પાકિસ્તાનની મેચનું સ્ક્રિનિંગ થતું હોય ત્યાં સ્ક્રિનિંગમાં ઉપસ્થિત ન રહીને આપણે વિરોધ વ્યક્ત કરવો પડશે: ડો. કરન બારોટ AAP

મેચનો બોયકોટ કરીને આપણે સૌએ આપણી બહેન અને દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવાનું છે: ડો. કરન બારોટ AAP

ટેરર અને ટોક, ટ્રેડ એક સાથે ન થાય, લોહી અને પાણી એક સાથે ન વહી શકે અમારી નસોની અંદર લોહીની જગ્યાએ સિંદૂર વહે છે, તેવું કહેનારા ભાજપના નેતાઓ આજે ક્યાં છે?: ડો. કરન બારોટ AAP

ભાજપે ભારત પાકિસ્તાનની મેચને સમર્થન આપ્યું છે, તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપની વિચારધારા હવે બદલાઈ ચૂકી છે: ડો. કરન બારોટ AAP

કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 બહેનોનું સિંદૂર ઉજળી ગયું, બાળકો અનાથ થઈ ગયા, ઓપરેશન સિંદૂરમાં ઘણા જવાનો શહીદ થયા: ડો. કરન બારોટ AAP

પોતાના પતિને ગુમાવનાર બહેનો પિતાને ગુમાવનાર બાળકો આજે શું વિચારતા હશે?: ડો. કરન બારોટ AAP

વર્લ્ડ ચેમ્પિયનશિપ લેજેન્ડમાં ભારતે પાકિસ્તાન સામે ન પાડી હતી, તો પાકિસ્તાન સામે એશિયા કપની મેચ રમવા માટે ના પાડી શકતા હતા: ડો. કરન બારોટ AAP

ઓપરેશન સિંદૂરને દેશના તમામ નાગરિકોએ અને પાર્ટીઓએ આપ્યું હતું સમર્થન: ડો. કરન બારોટ AAP

મુખ્યમંત્રી અને સી આર પાટીલ સામે રજૂઆત કરનારી બહેનો આજે શું વિચારતી હશે?: ડો. કરન બારોટ AAP

હવે આ સરકારનો લક્ષ્ય દેશ હિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી પરંતુ પૈસા કમાવાનું લક્ષ્ય છે: ડો. કરન બારોટ AAP

પાકિસ્તાને હોકીના એશિયા કપ માટે ભારતનો બોયકટ કર્યો હતો, પણ શું ભાજપ સરકાર આ મેચનો વિરોધ ન કરી શકે?: ડો. કરન બારોટ AAP

આજની મેચથી જે પણ પૈસા પાકિસ્તાનના ફાળે જશે, એ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ કરશે અને ભારત પર હુમલા કરશે: ડો. કરન બારોટ AAP

આજે ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, અટલ બિહારી વાજપાઈ હોત તો તેમનું પણ શરમથી માથું ઝૂકી ગયું હોત: ડો. કરન બારોટ AAP

આ ભાજપ સરકારને જાણવાની, સમજવાની અને તેમની વિચારધારાને સમજવાની આપણે જરૂર છે: ડો. કરન બારોટ AAP

Related posts

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને શ્રીમતી રીમા નાણાવટી ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’થી સન્માનિત; પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment