મારું શહેર

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

  •   અમદાવાદના સાણંદ તાલુકાના મનિપુર ગામે ગણેશ ઉત્સવની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સ્થળે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સહજ સહજાનંદ એવન્યુમાં પણ ગણેશજીનો સ્થાપન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને તમામ ઉત્સાહપૂર્વક આ ગણેશ સ્થાપનમાં ભાગ લઈ રહ્યા છે અને ગણેશ આરતી ગણેશ પૂજન નો લાભ લઈ રહ્યા છે તેમજ અદભુત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં બાળકો વધારે ઉત્સવ પૂર્વ ભાગ લઈ

Related posts

સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 150મી સરદાર જયંતિની ભવ્ય ઉજવણી — રક્તદાન શિબિર, પ્રતિમા અનાવરણ અને પ્રેરણાદાયક સંબોધન

GUJARAT NEWS DESK TEAM

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment