મારું શહેર

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

  •   અમદાવાદના સાણંદ તાલુકાના મનિપુર ગામે ગણેશ ઉત્સવની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને એક સ્થળે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સહજ સહજાનંદ એવન્યુમાં પણ ગણેશજીનો સ્થાપન કરવામાં આવ્યું છે નાના બાળકોથી લઈને તમામ ઉત્સાહપૂર્વક આ ગણેશ સ્થાપનમાં ભાગ લઈ રહ્યા છે અને ગણેશ આરતી ગણેશ પૂજન નો લાભ લઈ રહ્યા છે તેમજ અદભુત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં બાળકો વધારે ઉત્સવ પૂર્વ ભાગ લઈ

Related posts

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત

GUJARAT NEWS DESK TEAM

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ-જામનગરની નવી ફ્લાઇટનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment